૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું?
-બાબર
૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની
રાજગાદી ઉપર ક્યારે બેઠા? - ૧૪૯૫
૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે?
-ઉજ્બેકિસ્તાનમાં
૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ
કર્યું? - પાંચ વાર
૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?
- ૧૫૨૬
૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની
કોની વરચે થઇ? - બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે
૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં
પુસ્તકમાં લખી? - બાબરનામા
૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને
કર્યું? - અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ
૯. ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે?
- બાબર
૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ
હતા? - અકબર
૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું?
-૧૫૨૭
૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે
થયું? - રાણા સાંગા અને બાબર વરચે
૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો?
-૧૫૩૦
૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું?
-૧૫૩૯ ઈ.
૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
- શેરશાહ સૂરી અને હુમાયુ
૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર
યુદ્ધોના નામ શું છે? - ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)
૧૭. હુમાયુનામાની રચના કોને કરી?
- ગુલબદન બેગમ
૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?
- શેરશાહ સૂરી
૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન
હતા? - શેરશાહ સુરીના
૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને
કર્યું? - શેરશાહ સૂરી
૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?
- ૧૫૫૬ ઈ.
૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની
વરચે થયું? - અકબર અને હેમુના
૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?
- અકબરે
૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો
પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? - બીરબલ
૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ
હતી? - મનસબદારી પ્રથા
૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા?
- શેખ સલીમ ચિસ્તી
૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે?
- અકબરનું
૨૮. ‘અનુવાદ વિભાગ’ની સ્થાપના કોને કરી? - અકબરે
૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને
કર્યું? - અબુલ ફજલ
૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી
સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? - અકબરના
૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?
- ફારસી
૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં
અકબરે બનાવ્યો હતો? -ગુજરાતના વિજયની
૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં
આવે છે? - ન્યાય માટે
૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ
હતી? - રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ
૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને
કહેવામાં આવે છે? - જહાંગીર
૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને
નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? - જહાંગીર
૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ
કોને કરાવ્યું? - શાહજહાએ
૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય
કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? - ઉસ્તાદ ઈર્શા
ખાન
૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં
અનુવાદ કોને કર્યું? - દારા શિકોહ એ
૪૦. ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે? - ઔરંગઝેબને
૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન
અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? -ઔરંગઝેબએ
૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?
- અકબરે
૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા
લેવામાં આવતો હતો? - હિંદુ ધર્મ
૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને
બનાવ્યો? - શેરશાહ સુરીને
૪૫. ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?
- અબુલ ફજલ
૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન
સંગીતજ્ઞ હતા? - તાનસેન
૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?
-બહાદૂરશાહ
૪૮. ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?
- અકબરના
૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની
આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? - શાહજહાને
૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ
કોણ હતા? - બૈરમ ખા
૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે
વાર થયો હતો? -ઔરંગઝેબનો
૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં
સુધી જાય છે? - કોલકત્તાથી અમૃતસર
૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે
કર્યું? - ૧૭૩૯ ઈ.
૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત
છે? - ઔરંગાબાદ
૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો?
- કાલાનૌરમાં
૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં
પ્રવેશ કર્યો હતો? -પંજાબથી
૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું?
-૧૫૭૬
૫૮. ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું? - ઔરંગઝેબને