101.સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો?
Ans: મૂળરાજ સોલંકી
102.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
Ans: નૌલખા મહેલ
103.દ્વારકાના મંદિરને બીજા કયા નામે
ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા
ત્રિલોક મંદિર
104.ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન
રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ
105.શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ
કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
106.ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન
માટે જાણીતું છે? Ans: રેતીયા પથ્થર
107.ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા
શહેરમાં રહી હતી? Ans: વડોદરા
108.ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?
Ans: પોરબંદર
109.ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં
આવેલું છે ? Ans: સાયન્સ
સીટી-અમદાવાદ
110.સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં
ગુજરાતી સામયિકનું નામ લખો. Ans: બુદ્ધિપ્રકાશ
111.વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું
છે ? Ans: ગંગાસતી
112.૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના
રજવાડી મહેલનું નામ જણાવો. Ans: નૌલખા પેલેસ
113.ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે
ઓળખાય છે ? Ans: નાઘેર
114.કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના
માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
115.પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં?
Ans: નાનાભાઈ હરિદાસ
116.નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ?
Ans: ચંદ્રકાન્ત બક્ષી
117.પ્રથમ મહિલા યુનિવર્સિટીનાં સ્થાપક કોણ
હતા? Ans: વિઠ્ઠલદાસ
ઠાકરસી
118.ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ
કયાંના રાજકુંવર હતા? Ans: થરાદ
119.એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ
શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ
કોલેજ ઓફ એન્જિનિયરિંગ
120.હસનપીરની દરગાહ કયાં આવેલી છે ?
Ans: દેલમાલ
121.કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત
એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
122.સંગીત કલાધર’ નામે મહાગ્રંથ
કોણે રચેલો છે? Ans: ડાહ્યાલાલ
શિવરામ નાયક
123.આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના
કયા જિલ્લામાં છે ? Ans: ડાંગ
124
રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
Ans: નરસિંહ મહેતા
125.ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ
ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?
Ans: ઉધના
126.દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી
ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે? Ans: નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
127.કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો
સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ
128.ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું
પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા
129.દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી
વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
130.અંગ્રેજોની રંગભેદની નીતિ સામે
સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?
Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
131.કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ
કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
Ans: ડૉ. મધુકર મહેતા
132.ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું
મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
133.લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી
કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર
134.સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે
સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા
135.કયા સંતે પોતાની આખી જદગી રકતપિત્તનાં
દર્દીઓની સેવામાં વીતાવી? Ans: સંત અમરદેવી દાસ
136.ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ
ગુજરાતમાં હડતાળ પડી? Ans: રોલેટ એકટ
137.ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?
Ans: અક્ષરધામ મંદિર, ગાંધીનગર
138.‘હરિનો મારગ છે શૂરોનો, નહીં કાયરનું
કામ જોને’ – આ પદની રના કરનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
139.પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?
Ans: નર્મદા
140.અમદાવાદમાં આવેલી ‘અભયઘાટ’ સમાધિ કોની છે?
Ans: મોરારજી દેસાઈ
141.સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?
Ans: સરસ્વતી
142.‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે
લખ્યું છે ? Ans: નરસિંહરાવ
દિવેટિયા
143.ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા
પંથકમાંથી વહે છે ? Ans: દક્ષિણ ગુજરાત
144.કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં
આવેલું છે? Ans: અંજાર
145.‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ
છે? Ans: દામોદર બોટાદકર
146.હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું
વિચારપત્ર શરૂ કર્યું હતું ? Ans: હરિજન બંધુ
(ગુજરાતી)
147.વડોદરા શહેર કઇ નદીના કિનારે વસેલું છે
? Ans: વિશ્વામિત્રી
148.ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક
વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
149.જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા
મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ
150.ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ
છે ? Ans: કવિ દલપતરામ
151.‘સાસુ વહુની લડાઇ’ સામાજિક
નવલકથાના લેખક કોણ છે? Ans: મહીપતરામ રૂપરામ
નીલકંઠ
152.સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ
જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
153.સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર
જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી
154.સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર
કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
155.રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા
ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
156.ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ
ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર
157.કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે?
Ans: થરપારકરનું રણ
158.છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી
તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
159.ટેકસટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત
સંસ્થા અટીરાની સ્થાપના કોણે સાથે મળીને કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ,
કસ્તુરભાઇ લાલભાઇ અને શાંતિસ્વરૂપ ભટનાગર
160.‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું?
Ans: વેણીભાઇ પુરોહિત
161.સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો
જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
162.આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના
માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર
163.સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સ્વામીએ
દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો ? Ans: બ્રહ્માનંદ સ્વામી
164.‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ
છે? Ans: આદિલ મન્સુરી
165.ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના
કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ
166.ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?
Ans: સાપુતારા
167.રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે?
Ans: સરવસણી (જિ. ખેડા)
168.કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી
તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
169.વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા
ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી
170.ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું
છે? Ans: પરબ
171.ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે
ઓળખાય છે ? Ans: સીદી
172.ભારતનું બંધારણ ઘડવામાં
ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા?
Ans: કનૈયાલાલ મુનશી
173.હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું
સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
174.ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
Ans: કવિ ભાલણ
175.વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં
સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?
Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
176.એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની
રચના અને વિકાસનો યશ કોને જાય છે? Ans: ડૉ. જીવરાજ
મહેતા
177.દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી
રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
178.ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન
જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
179.પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?
Ans: ઓખાહરણ
180.રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે?
Ans: જામ રણજીતસહિંજી
181.ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત
છે ? Ans: ઠાકોર
182.રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?
Ans: જેમ્સ ફર્ગ્યુસન
183.સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ
કયું છે? Ans: સંસાર સુધારો
અને સામાજિક પરિવર્તન
184.કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં
સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
185.ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત
સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: અમદાવાદ
186.સરદાર વલ્લભભાઇ પટેલના વતનનું નામ
જણાવો. Ans: કરમસદ
187.બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
Ans: બગદાણા
188.હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં
સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું?
Ans: નવજીવન
189.પાશુપત ધર્મના સ્થાપકનું નામ
જણાવો. Ans: લકુલેશજી
190.ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક
પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે? Ans: કચ્છ
191.કોયલકુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં
કયા નામે ઓળખવામાં આવે છે? Ans: ખરાડિયો
192.પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ
સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
193.ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી.
ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
194.આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ
દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા
195.ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો
પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
196.ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના
કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
197.ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત
પસાર થાય છે? Ans: કર્કવૃત્ત
198.આજવા ડેમ કોણે બનાવ્યો હતો?
Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
199.રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક
ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
200.કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન
પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી