જી . વી . માવળંકર
લોકસભાના પહેલા સ્પીકર અને અમદાવાદના પહેલા સાંસદ ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ વર્ષ ૧૮૮૮માં આજના દિવસે વડોદરામાં થયો હતો . દાદાસાહેબ તરીકે ઓળખાતા માવળંકરજીએ ગુજરાત કોલેજમાંથી બી .એ .ની ડિગ્રી મેળવી હતી .
હરિવંશરાય બચ્ચન
હિન્દી સાહિત્યમાં પ્રણય કાળના શિરમોર કવિ અને અમિતાભના પિતા હરિવંશયરાયનો જન્મ વર્ષ ૧૯૦૭માં આજના દિવસે અલ્હાબાદમાં થયો હતો . તેમની અમર રચના ' મધુશાલા' અને ' અગ્નિપથ ' યુવા સાહિત્ય રસિકોમાં આજે પણ લોકપ્રિય છે.
ભારતનું મિસાઇલ ડિફેન્સ
દુશ્મન દેશની મિસાઇલને શોધીને તેનો હવામાં જ નાશ કરવાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતે પહેલીવાર વર્ષ 2006 , 27 નવેમ્બરે ટેસ્ટ કરી હતી . 2000 કિલોમીટરના વિસ્તારમાં આવતી મિસાઇલે પ્રકાશ કરતાં પાંચ ગણી ઝડપે પકડી પાડીને ભારતીય મિસાઇલ તેનો નાશ કરી દે છે.
મંગળ પર યાન પહોંચ્યું
માનવનિર્મિત કોઈ યાન મંગળની ધરતી પર પહોંચ્યું હોય તેવી પહેલી ઘટના વર્ષ 1971 ની 27 નવેમ્બરે બની હતી . સોવિયેત રશિયાના મંગળ અભિયાન હેઠળ માર્સ -2 યાને મોકલેલું યાન મંગળની ધરતી પર ઉતરવાને બદલે ટેકનિકલ ખરાબીના કારણે સીધું જ પછડાઈને તૂટી ગયું હતું.
આલ્ફ્રેડ નોબેલનું વસિયતનામું
ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલે ૧૮૯૫માં આજના દિવસે પોતાની મિલકતમાંથી નોબેલ પ્રાઇઝ આપવાનું વસિયતનામું કર્યું હતું. તે સમયે તેમની ૯૪ ટકા મિલકતોની કિંમત ૧૬ લાખ પાઉન્ડથી વધુ હતી .
ઈતિહાસમાં ૨૭ નવેમ્બરનો દિવસ
લોકસભાના પહેલા સ્પીકર અને અમદાવાદના પહેલા સાંસદ ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ વર્ષ ૧૮૮૮માં આજના દિવસે વડોદરામાં થયો હતો . દાદાસાહેબ તરીકે ઓળખાતા માવળંકરજીએ ગુજરાત કોલેજમાંથી બી .એ .ની ડિગ્રી મેળવી હતી .
હરિવંશરાય બચ્ચન
હિન્દી સાહિત્યમાં પ્રણય કાળના શિરમોર કવિ અને અમિતાભના પિતા હરિવંશયરાયનો જન્મ વર્ષ ૧૯૦૭માં આજના દિવસે અલ્હાબાદમાં થયો હતો . તેમની અમર રચના ' મધુશાલા' અને ' અગ્નિપથ ' યુવા સાહિત્ય રસિકોમાં આજે પણ લોકપ્રિય છે.
ભારતનું મિસાઇલ ડિફેન્સ
દુશ્મન દેશની મિસાઇલને શોધીને તેનો હવામાં જ નાશ કરવાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતે પહેલીવાર વર્ષ 2006 , 27 નવેમ્બરે ટેસ્ટ કરી હતી . 2000 કિલોમીટરના વિસ્તારમાં આવતી મિસાઇલે પ્રકાશ કરતાં પાંચ ગણી ઝડપે પકડી પાડીને ભારતીય મિસાઇલ તેનો નાશ કરી દે છે.
મંગળ પર યાન પહોંચ્યું
માનવનિર્મિત કોઈ યાન મંગળની ધરતી પર પહોંચ્યું હોય તેવી પહેલી ઘટના વર્ષ 1971 ની 27 નવેમ્બરે બની હતી . સોવિયેત રશિયાના મંગળ અભિયાન હેઠળ માર્સ -2 યાને મોકલેલું યાન મંગળની ધરતી પર ઉતરવાને બદલે ટેકનિકલ ખરાબીના કારણે સીધું જ પછડાઈને તૂટી ગયું હતું.
આલ્ફ્રેડ નોબેલનું વસિયતનામું
ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલે ૧૮૯૫માં આજના દિવસે પોતાની મિલકતમાંથી નોબેલ પ્રાઇઝ આપવાનું વસિયતનામું કર્યું હતું. તે સમયે તેમની ૯૪ ટકા મિલકતોની કિંમત ૧૬ લાખ પાઉન્ડથી વધુ હતી .
ઈતિહાસમાં ૨૭ નવેમ્બરનો દિવસ