1. રાજ્યપાલ.અનુ.153
2. વિધાન સભા.અનુ.170
3.વિધાન
પરીષદ.અનુ.170
* હાલ ગુજરાત મા
14 મી વીધાન સભાની ચુંટણી ચાલીરહી છે
વિધાનસભા મતવિભાગ દીઠ એક પ્રતીનીધી
હોયતે રીતે પુખ્ત વયે મતાધીકારના ધોરણે ચુંટણી થાય
* સંખ્યા:500થી વધુ નહી 60 થી ઓછી નહી
( આ બેઠકોની ફાળવણી મા 2026 સુંધીકોઈ
ફેરફાર નહી કરી શકાય,84 મો બંધારણીય સુધારો 2001)
* ગુજરાતમા વિધાનસભા ના સભ્યોની
સંખ્યા-182
*મુદ્દત: 5 વર્ષ
* ઊમેદવારની લઘુત્તમ વયઃ25
* નાણાકીય ખરડો પ્રથમ અહી રજુથાય..
* ભારતમા વધુ વિધાન સભ્યોની
સંખ્યા-ઉત્તરપ્રદેશ(403)
* ભારતમા ઓછી વિધાનસભ્યોની સંખ્યા
સિક્કીમ-(32)
* કેન્દ્રશાસીત પ્રદેશ દીલ્લી
મા-70.પૂડુચેરી-30
* વિધાન સભાના સભ્યની ચુંટણી અનુ.326
મુજબ થાય
* VVPAT (Voter verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ
વખત થાય છે.
* ગુજરાતમાં ૪ કરોડ ૩૩ લાખ મતદારો ૨૫
સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા છે
* અનુ-332 મુજબ અનુસુચીત જાતી-જનજાતી માટે બેઠક અનામત
* 61 મો સુધારા 1989 થકી પુખ્તવય 21 વર્ષ
ઘટાડી 18 વર્ષ કરવામા આવી
* અનુ-333 મુજબ રાજ્યપાલ વિધાનસભામા એક
એંગ્લો-ઈન્ડીયન ની નીમણુક કરી શકે
ગેરલાયકાતઃ
*ન્યાયાલય દ્વારા
અસ્થીર મગજ નો જાહેર ન થયેલ હોય
*ચુંટણી સંબધીત
ગુનામા દોષીત જાહેર થયેલ ન હોવો જોઈએ
*કોઈપણ ગુનામા 2
વર્ષ કે તેથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ
* કેન્દ્ર કે રાજ્ય સરકાર મા કોઈ પણ
લાભનુ પદ (નફો)ધરાવતો હોવો ન જોઈએ
* ગૃહની અનુમતી વગર 60 દીવસથી વધારે સમય
સુંધી ગુહની બેઠક મા ગેરહાજર રહે તો સભ્યપદ રદ થાય
*ગુજરાત મા પ્રથમ
વીધાનસભાની ચુટણી 1962 મા યોજાઈ,જેમા કુલ 132 બેઠક હતી
* વિધાન સભાની પ્રથમ બેઠક:સિવીલ હોસ્પીટલ
અમદાવાદ
* ગુજરાત વિધાનસભાનુ નામ:વિઠ્ઠલભાઈ પટેલ
ભવન જેની ડીઝાઈન ચિફ પ્લાનર "એચ.કે.મેવાડા"એ કરેલ જેનુ ઉદ્ધઘાટન 1982 મા
તત્કાલીન ગવર્નર "શારદાબેન મુખરજી"એ કરેલ