* ભારતના બાર જયોર્તિર્લિંગમાના પ્રથમ
દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનું ભવ્ય-ભવ્ય શિવાલયને દેશની ડ્રિંન્કીંગ વોટર અને
સેનેટરી મિનિસ્ય્રી દિલ્હી દ્વારા સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારને ભારતના
આઈકોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
* જેના પ્રથમ ચરણપ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં 24 બાય 7 રાઉન્ડ
ધ કલોક સફાઈ અને અદ્યતન ઉપકરણોથી સેનિટેશન વ્યવસ્થા કાર્યરત પ્રાથમિક ધોરણે અમલી
બની ચુકી છે
* અને આ પ્રોજેકટ હેઠળ આસપાસના વિસ્તારોમાં ડસ્ટ ફ્રી અને પ્લાસ્ટીક
બાન અમલીકરણ માટે નગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં કાર્યવાહી કરવાનું
નક્કી કરાયેલ છે.