1.ગાંધીજી
રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
2.સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
3.મોહંમદ બેગડો
ગુજરાતનો અકબર
4.ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટે સરદાર
5.જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ ના પિતામહ
6.વર્ગીસ કુરિયન
શ્વેતક્રાંતિના જનક
7.ડૉ. હોમી ભાભા
અણુશક્તિના પિતામહ
8. જામ રણજીતસિંહજી
ક્રિકેટનો જાદુગર
9.પુષ્પાબહેન મહેતા
-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
10.ગણેશ વાસુદેવ માવળંકર
-ભારતની સંસદ ના પિતા
11.કુમારપાળ
-ગુજરાતનો અશોક
12.ગિજુભાઈ બધેકા
-બાળકોની મુછાળી મા
13.શ્રીમદ રાજચંદ્ર
- સાક્ષાત સરસ્વતી
14.નરસિંહ મહેતા
-આદિ કવિ
15.મીરાબાઈ
- દાસી જનમ જનમની
16.અખો
-જ્ઞાન નો વડલો
17.નર્મદ
-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
18.ઝવેરચંદ મેઘાણી
-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
19.પ્રેમાનંદ -
મહાકવિ
20.ઉમાશંકર જોશી
-વિશ્વશાંતિનો કવિ
21.પન્નાલાલ પટેલ
-સાહિત્યજગતનો ચમત્કાર
22.ન્હાનાલાલ -કવિવર
23.કલાપી
-સૂરતાની વાડીનો મીઠો મોરલો
24.ગોવર્ધનરામ ત્રિપાઠી
-પંડિતયુગના પુરોધા
25.આનંદશંકર ધ્રુવ
-પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
26.ચુનીલાલ આશારામ ભગત
-પૂજ્ય મોટા
27.રવિશંકર રાવળ
-કલાગુરુ
28.રવિશંકર મહારાજ
-કળિયુગના રૂષી, મૂકસેવક
29.નરસિંહરાવ દિવેટિયા
-સાહિત્ય દિવાકર
30.મોહનલાલ પંડ્યા
-ડુંગળીચોર
31.ઈન્દુલાલ યાજ્ઞિક
-અમીર શહેરના ગરીબ ફકીર
32.મોતીભાઈ અમીન
-ચરોતરનું મોતી
33.રણજિતરામ વાવાભાઇ મહેતા
-ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
34.હેમચંદ્રાચાર્ય
-કલિકાલ સર્વજ્ઞ
35.અખંડાનંદ
-જ્ઞાનની પરબ
36.કસ્તુરભાઈ લાલભાઈ
-શીલભદ્ર ,શ્રેષ્ઠી
37.પંડિત સુખલાલજી
-પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
38.ફર્દુનજી મર્જબાન
-ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
39.એલેકઝાન્ડર ફાર્બસ
-લોકાભિમુખ રાજપુરુષ
40.જમશેદજી જીજીભાઈ
- હિન્દના હાતિમતાઈ
રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
2.સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
3.મોહંમદ બેગડો
ગુજરાતનો અકબર
4.ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટે સરદાર
5.જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ ના પિતામહ
6.વર્ગીસ કુરિયન
શ્વેતક્રાંતિના જનક
7.ડૉ. હોમી ભાભા
અણુશક્તિના પિતામહ
8. જામ રણજીતસિંહજી
ક્રિકેટનો જાદુગર
9.પુષ્પાબહેન મહેતા
-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
10.ગણેશ વાસુદેવ માવળંકર
-ભારતની સંસદ ના પિતા
11.કુમારપાળ
-ગુજરાતનો અશોક
12.ગિજુભાઈ બધેકા
-બાળકોની મુછાળી મા
13.શ્રીમદ રાજચંદ્ર
- સાક્ષાત સરસ્વતી
14.નરસિંહ મહેતા
-આદિ કવિ
15.મીરાબાઈ
- દાસી જનમ જનમની
16.અખો
-જ્ઞાન નો વડલો
17.નર્મદ
-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
18.ઝવેરચંદ મેઘાણી
-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
19.પ્રેમાનંદ -
મહાકવિ
20.ઉમાશંકર જોશી
-વિશ્વશાંતિનો કવિ
21.પન્નાલાલ પટેલ
-સાહિત્યજગતનો ચમત્કાર
22.ન્હાનાલાલ -કવિવર
23.કલાપી
-સૂરતાની વાડીનો મીઠો મોરલો
24.ગોવર્ધનરામ ત્રિપાઠી
-પંડિતયુગના પુરોધા
25.આનંદશંકર ધ્રુવ
-પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
26.ચુનીલાલ આશારામ ભગત
-પૂજ્ય મોટા
27.રવિશંકર રાવળ
-કલાગુરુ
28.રવિશંકર મહારાજ
-કળિયુગના રૂષી, મૂકસેવક
29.નરસિંહરાવ દિવેટિયા
-સાહિત્ય દિવાકર
30.મોહનલાલ પંડ્યા
-ડુંગળીચોર
31.ઈન્દુલાલ યાજ્ઞિક
-અમીર શહેરના ગરીબ ફકીર
32.મોતીભાઈ અમીન
-ચરોતરનું મોતી
33.રણજિતરામ વાવાભાઇ મહેતા
-ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
34.હેમચંદ્રાચાર્ય
-કલિકાલ સર્વજ્ઞ
35.અખંડાનંદ
-જ્ઞાનની પરબ
36.કસ્તુરભાઈ લાલભાઈ
-શીલભદ્ર ,શ્રેષ્ઠી
37.પંડિત સુખલાલજી
-પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
38.ફર્દુનજી મર્જબાન
-ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
39.એલેકઝાન્ડર ફાર્બસ
-લોકાભિમુખ રાજપુરુષ
40.જમશેદજી જીજીભાઈ
- હિન્દના હાતિમતાઈ