Pages

Wednesday, December 27, 2017

સોમનાથ મહાદેવનું વિશ્વ પ્રસિધ્ધ મંદિર દેશનું આઈકોન મંદિર બન્યું






* ભારતના બાર જયોર્તિર્લિંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનું ભવ્ય-ભવ્ય શિવાલયને દેશની ડ્રિંન્કીંગ વોટર અને સેનેટરી મિનિસ્ય્રી દિલ્હી દ્વારા સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારને ભારતના આઈકોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 


*  જેના પ્રથમ ચરણપ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં 24 બાય 7 રાઉન્ડ ધ કલોક સફાઈ અને અદ્યતન ઉપકરણોથી સેનિટેશન વ્યવસ્થા કાર્યરત પ્રાથમિક ધોરણે અમલી બની ચુકી છે 


*  અને આ પ્રોજેકટ હેઠળ આસપાસના વિસ્તારોમાં ડસ્ટ ફ્રી અને પ્લાસ્ટીક બાન અમલીકરણ માટે નગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં કાર્યવાહી કરવાનું નક્કી કરાયેલ છે.